Google search engine
HomeBotadઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે રોજીદ ગામની લીધી મુલાકાત, મૃતકના પરિવારજનોને આપી સાંત્વના.

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે રોજીદ ગામની લીધી મુલાકાત, મૃતકના પરિવારજનોને આપી સાંત્વના.

ઉત્તર ગુજરાતના કદાવર નેતા અને ઠાકોર સમાજના અગ્રણી એવા અલ્પેશ ઠાકોર દ્વારા બોટાદ જિલ્લાના લઠ્ઠા કાંડ સંદર્ભે પીડિત પરિવારોની મુલાકાત લેવા માટે રોજીદ ગામ આવ્યા હતા, અંદાજિત 10 જેટલા પરિવારના મોભીઓ આ લઠ્ઠાકાંડ નો ભોગ બન્યા હોય ત્યારે પરિવારજનોની મુલાકાત લઇ સાંત્વના પાઠવવામાં આવી હતી, અલ્પેશ ઠાકોર દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું કે લોકોની સુખાકારી માટે પરિવારજનોની સુરક્ષા માટે પણ આ દેશી દારૂ ને બનતો,વેચાતો અટકાવવો જોઈએ અને કાયદાની કડક અમલવારી થવી જોઈએ.!

અહેવાલ.. સંદીપ ઉમરાનીયા..બોટાદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments