પ્રખ્યાત વૈષ્ણો દેવી મંદિરમાં ભાગદોડ મચતા 12 શ્રદ્ધાળુના મોત 30 ઘાયલ

    મૃતકોનાં પરિવારજનોને 12 લાખના વળતરની જાહેરાત

    0
    174

    જમ્મુ કશ્મીરના વિશ્વ વિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે ભાગદોડ મચતા 12 લોકોના મોત થયા હતા જ્યારે 30 જેટલા ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
    નવા વર્ષની પૂર્વ રાત્રીએ વૈષ્ણોદેવી મંદિરમાં આ દુખદ ઘટના બનતા સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે.

    પીએમ મોદી એ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું.

    જમ્મુ કશ્મીરના LG મનોજસિન્હાએ સમગ્ર ઘટનાની જાણ પીએમ મોદીને કરી હતી જેને લઈ પીએમ મોદીએ દુખ વ્યક્ત કરી મૃતકોના પરિવારને 2-2 લાખની તેમજ ઘાયલોને 50-50 હજારના વળતરની જાહેરાત કરી હતી.
    અધિકારીઓના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા રાહતકાર્ય ચલાવાય રહ્યું છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે..

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here