માં મેલડી નુ મોટણની મેલડી તરીકે જાણીતું ધામ મા ભાવિ ભક્તો ઉમટ્યા ચૈત્રી પૂનમના દિવસે અહીં લોકો માનતાઓ રાખતા હોય છે અને પગપાળા ચાલીને આવતા હોય છે અહીં દિવસભર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે આમતો દર પુનમે શ્રધ્ધાળુ આવે છે પરતુ ચૈત્રી પુનમ ના દિવસે શ્રધ્ધાળુ ની ભીડ વધારે હોય છે અહી આવતા દરેક શ્રધ્ધાળુ માના ચરણો મા શીશ નમાવી ને ધન્યતા અનુભવે છે અહી દરરોજ હજારો ની સંખ્યા મા શ્રધ્ધાળુ માતાજી ની પૃસાદી લઈ ધન્યતા અનુભવે છે
અહીં મેલડી માતાજી ની સેવા કરતા ભુવાજી કનુભાઈ રબારી જેવો રાત્ર દિવસ અહીં સેવા કરતા હોય છે.
રીપોટર:-ચિરાગ પટેલ(સાણંદ)