GUJARATINDIA CORONA UPDATE:- ગુજરાતમાં નોંધાયા કોરોનાના વધુ 14,781 કેસ, 21 લોકોના મૃત્યું , 20,829 લોકોએ આપી કોરોનાને માત By Rajesh Yogi - January 26, 2022 0 1000 FacebookTwitterPinterestWhatsApp છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 14,781 કેસ સૌથી વધુ અમદાવાદમાં 5325 કેસ 21 લોકોના સારવાર દરમ્યાન થયા મૃત્યું 20,829 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા . રાજ્યના અન્ય જિલ્લામાં નોંધાયેલ કેસ નીચે મુજબ છે.